1
પ્રેરિતોનાં કૃત્યો 16:31
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરનાં સર્વ માણસો તારણ પામશો.”
താരതമ്യം
પ્રેરિતોનાં કૃત્યો 16:31 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
પ્રેરિતોનાં કૃત્યો 16:25-26
મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા ઈશ્વરનાં સ્તોત્ર ગાતા હતા, અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, બંદીખાનાના પાયા હાલી ગયા. બધાં બારણાં તરત ઊઘડી ગયાં. અને સર્વનાં બંધનો છૂટી ગયાં.
પ્રેરિતોનાં કૃત્યો 16:25-26 പര്യവേക്ഷണം ചെയ്യുക
3
પ્રેરિતોનાં કૃત્યો 16:30
તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછયું, “હે સાહેબો, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?”
પ્રેરિતોનાં કૃત્યો 16:30 പര്യവേക്ഷണം ചെയ്യുക
4
પ્રેરિતોનાં કૃત્યો 16:27-28
બંદીખાનાનો દરોગો, ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને બંદીખાનાનાં બારણાં ઉઘાડાં જોઈને બંદીવાનો નાસી ગયા હશે એમ ધારીને તે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ પાઉલે ઘાંટો પાડીને કહ્યું, “અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના.”
પ્રેરિતોનાં કૃત્યો 16:27-28 പര്യവേക്ഷണം ചെയ്യുക
ഭവനം
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ