ઓબાદ્યા પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
ઈ.પૂર્વ ૫૮૬માં યરુશાલેમના થયેલા પતન પછી કોઈ અજ્ઞાત સમયે આ નાનું પુસ્તક લખાયું. એ પતન વખતે યહૂદિયાના અગ્નિકોણે આવેલા પરાપૂર્વના વૈરી અદોમે યરુશાલેમના પતનમાં આનંદ માન્યો એટલું જ નહિ, પણ યહૂદિયાની લાચારીને લીધે એના શત્રુને સહાય કરી, અને યહૂદિયામાંથી લૂંટ કરી લીધી. ઓબાદ્યાની ભવિષ્યવાણીનો સાર એ છે કે ઈશ્વર યહૂદિયાના શત્રુઓ સમી પ્રજાઓનો નાશ કરશે, ત્યારે તે અદોમને પણ શિક્ષા કરશે અને તેનો વિનાશ કરશે.
રૂપરેખા :
અદોમને શિક્ષા ૧-૧૪
ઇઝરાયલનો વિજય ૧૫-૨૧
Currently Selected:
ઓબાદ્યા પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.