YouVersion Logo
Search Icon

ઓબાદ્યા પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
ઈ.પૂર્વ ૫૮૬માં યરુશાલેમના થયેલા પતન પછી કોઈ અજ્ઞાત સમયે આ નાનું પુસ્તક લખાયું. એ પતન વખતે યહૂદિયાના અગ્નિકોણે આવેલા પરાપૂર્વના વૈરી અદોમે યરુશાલેમના પતનમાં આનંદ માન્યો એટલું જ નહિ, પણ યહૂદિયાની લાચારીને લીધે એના શત્રુને સહાય કરી, અને યહૂદિયામાંથી લૂંટ કરી લીધી. ઓબાદ્યાની ભવિષ્યવાણીનો સાર એ છે કે ઈશ્વર યહૂદિયાના શત્રુઓ સમી પ્રજાઓનો નાશ કરશે, ત્યારે તે અદોમને પણ શિક્ષા કરશે અને તેનો વિનાશ કરશે.
રૂપરેખા :
અદોમને શિક્ષા ૧-૧૪
ઇઝરાયલનો વિજય ૧૫-૨૧

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in