1
યોહાન 11:25-26
કોલી નવો કરાર
KXPNT
ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે. અને જે કોય મારામાં જીવે છે, અને મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ કોયદી પણ નય મરે. શું તુ ઈ વાત ઉપર વિશ્વાસ કરે છે?”
താരതമ്യം
યોહાન 11:25-26 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
યોહાન 11:40
ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.”
યોહાન 11:40 പര്യവേക്ഷണം ചെയ്യുക
3
યોહાન 11:35
ઈસુ રોયો.
યોહાન 11:35 പര്യവേക്ഷണം ചെയ്യുക
4
યોહાન 11:4
પણ જઈ ઈસુએ ઈ હાંભળ્યું તો એણે કીધું કે, “ઈ મંદવાડ મરવા હાટુ નય પણ પરમેશ્વરની મહિમા હાટુ છે જેથી પરમેશ્વરનો દીકરો મહિમા મેળવે.”
યોહાન 11:4 പര്യവേക്ഷണം ചെയ്യുക
5
યોહાન 11:43-44
આ કયને એણે જોરથી કીધું કે, “લાજરસ, બારે આવ!” તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”
યોહાન 11:43-44 പര്യവേക്ഷണം ചെയ്യുക
6
યોહાન 11:38
ઈસુ પાછો મનમા બોવ જ દુખી થયને કબર પાહે આવ્યો, કબર એક ગુફામાં બનાવેલી હતી, અને એણે કમાડ ઉપર એક પાણો રાખેલો હતો.
યોહાન 11:38 പര്യവേക്ഷണം ചെയ്യുക
7
યોહાન 11:11
ઈ કીધા પછી પાછુ એને કીધું કે, “આપડો મિત્ર લાજરસ હુય ગયો છે, પણ હું એને જગાડવા જાવ છું”
યોહાન 11:11 പര്യവേക്ഷണം ചെയ്യുക
ആദ്യത്തെ സ്ക്രീൻ
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ