યોહાન 11:25-26

યોહાન 11:25-26 GUJOVBSI

ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ. તું શું એવો વિશ્વાસ રાખે છે?”

निःशुल्क पठन योजनाएँ और भक्तिपूर्ण पठन योजनाएँ जो યોહાન 11:25-26 से संबंधित हैं