નાહૂમ પ્રસ્તાવના
પ્રસ્તાવના
નાહૂમના પુસ્તકનો વિષય છે: ઇઝરાયલના વર્ષોજૂના અને અતિ ક્રૂર શત્રુ આશ્શૂર દેશની રાજધાનીના શહેર નિનવેના પતનની ઉજવણી. નિનવેનું પતન ઈ.સ. પૂર્વે સાતમી સદીના અંતભાગમાં થયું. આ ઘાતકી અને ગુમાની નગરનો વિનાશ તે ઈશ્વરે એની પર ઉગામેલા ન્યાયદંડનું પરિણામ છે, એમ પુસ્તક જણાવે છે.
રૂપરેખા:
નિનવે સામે ન્યાયદંડ ૧:૧-૧૫
નિનવેનું પતન ૨:૧—૩:૧૯
Currently Selected:
નાહૂમ પ્રસ્તાવના: GUJCL-BSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide