YouVersion Logo
Search Icon

યહૂદાનો પત્ર પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
કેટલાક જૂઠા ઉપદેશકો મંડળીમાં ઘૂસી ગયા હતા, અને પોતાને ‘વિશ્વાસીઓ’ કહેવડાવતા હતા, તેઓ સંબંધી ખ્રિસ્તીઓને ચેતવવા આ પત્ર લખવામાં આવ્યો હતો. આ ટૂંકો પત્ર પિતરના બીજા પત્રને મળતો આવે છે, અને એમાં લેખક વાચકોને, જે વિશ્વાસ ઈશ્વરે કાયમને માટે પોતાના લોકોને આપ્યો છે તે માટે ખંતથી યત્ન કરવા, ઉત્તેજન આપે છે(૧:૩)
રૂપરેખા :
શરૂઆત ૧-૨
જૂઠા ઉપદેશકોનાં ચારિત્ર્ય, શિક્ષણ, અને આખરી વિનાશ ૩-૧૬
વિશ્વાસને પકડી રાખવા વિનવણી ૧૭-૨૩
આશીર્વચન ૨૪-૨૫

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in