YouVersion Logo
Search Icon

હાગ્ગાય પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
ઈ.પૂર્વે ૫૨૦માં પ્રભુ તરફથી હાગ્ગાયને જે સંદેશાઓ મળ્યા, એ બધા ટૂંકા ટૂંકા સંદેશાઓનો સંગ્રહ આ પુસ્તકમાં આપ્યો છે. લોકો બંદીવાસમાંથી પાછા આવ્યા હતા, પણ પ્રભુનું મંદિર હજી ભંગાર હાલતમાં પડયું રહ્યું હતું. પુસ્તકનાં સંદેશાઓ મંદિર ફરીથી બાંધવા માટે લોકોને અરજ સમાન છે, અને ભવિષ્યમાં પુન:બંધાયેલા અને શુદ્ધ કરવામાં આવનાર મંદિર દ્વારા પ્રભુ પ્રજાની આબાદી અને શાંતિ લાવનાર છે, એવું પ્રભુનું વચન પણ આ સંદેશાઓમાં આવેલું છે.
રૂપરેખા :
મંદિર ફરીથી બાંધવાની આજ્ઞા ૧:૧-૧૫
દિલાસા અને આશાના સંદેશા ૨:૧-૨૩

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in