માથ્થી 12:36-37

માથ્થી 12:36-37 KXPNT

વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે. કેમ કે, તારી કીધેલી વાતોથી, એને પરમેશ્વર ન્યાયી ગણાયશે અને તારા બોલેલ વાતોથી તું ગુનેગાર પણ ઠરાવાય.”

Rencana Bacaan dan Renungan gratis terkait dengan માથ્થી 12:36-37