પ્રેરિત કેલે કામે 5:3-5
પ્રેરિત કેલે કામે 5:3-5 DUBNT
તાંહા પિત્તરુહુ આખ્યો, “ઓ અનન્યા! પવિત્રઆત્માલે ઝુટો ગોગા ખાતુર શૈતાનુહુ તોઅ મનુ વિચાર ટાક્યોહો, આને તુયુહુ પોતા જે જમીન વેચીહી તીહમેને જે પોયસા આલાહા, તીયામેને થોડાક પોયસા પોતા ખાતુર થોવી રાખ્યાહા. તે જમીન વેચી તીયા પેલ્લા કાય તોજ નાય આથી? આને જાંહા વેચાય ગીયી તાંહા તીયા જે પોયસા આલ્લા તે તોઅ નાય આથા? તોઅ મનુમે ઈયા ખારાબ કામુ વિચાર કેહકી આલો? તુયુહુ માંહાલે ઓતોજ નાહ પેન પરમેહેરુલે બી ઝુટો ગોગ્યોહો.” પિત્તરુ એ ગોઠયા ઉનાતાજ અનન્યા તોરતીપે પોળી ગીયો, આને તોઅ મોય ગીયો; આને જે-જે લોક ઈયુ ગોઠી વિશે ઉનાયા તીયા બાદાહાને બીખ પોરાય ગીયી.