YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 2:4-5

કરિંથીઓને પહેલો પત્ર 2:4-5 GUJOVBSI

મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન ઉપર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય ઉપર હોય.