YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 10:13

કરિંથીઓને પહેલો પત્ર 10:13 GUJOVBSI

માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.

Video for કરિંથીઓને પહેલો પત્ર 10:13