કાહાકા, માનુસને મન માસુન અખે પરકારને ખોટે ગોઠે નીંગતેહે, જીસા કા ખોટા ઈચાર, સીનાળી, ચોરી, ખૂન, દુસરેની બાયકોવર ખોટી નદર, લોભ, કપટ, સળ, કામાતુરપના, ઈર્ષા, ટીકા, અભિમાન, અન મુરખતા નીંગહ. યે અખે વેટ ગોઠે મન માસુન નીંગતેહે, અન દેવની ભક્તિ કરુલા સાટી માનુસલા બાટવતેહે.”