ઈસુ ઈ વાત વોનાયો, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહાન આખ્યાં, “જ્યેં હારેં હેતેં ચ્યાહાન ડાકટારા ગોરાજ નાંય રોય, બાકી જ્યેં દુખ્યેં હેતેં ચ્યાહાન ગોરાજ હેય: બાકી આંય જ્યા પોતે ન્યાયી માનતાહા ચ્યાહાહાટી નાંય, બાકી પાપ્યાહાન બોચાવાં યેનોહો.”