YouVersion Logo
Search Icon

માથ્થી 24:37-39

માથ્થી 24:37-39 GERV

“નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે. જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું. જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે.

Video for માથ્થી 24:37-39