YouVersion Logo
Search Icon

સંદર્શન 7:3-4

સંદર્શન 7:3-4 GUJCL-BSI

“જ્યાં સુધી અમે આપણા ઈશ્વરના સેવકોના કપાળે મુદ્રા ન મારીએ ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષો, કશાને નુક્સાન પહોંચાડશો નહિ. પછી જેમના કપાળે ઈશ્વરની મુદ્રા મારવામાં આવી હતી તેમની સંખ્યા જણાવવામાં આવી. તે બધાં કુળની કુલ સંખ્યા એક લાખ ચુમ્માળીશ હજારની હતી.

Video for સંદર્શન 7:3-4