YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 1:17

રોમનોને પત્ર 1:17 GUJOVBSI

કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’

Video for રોમનોને પત્ર 1:17